Kalyan Mandir Stotra (કલ્યાણ મંદિર સ્તોત્ર)
કલ્યાણ – મંદિર મુદારમવદ્ય – ભેદિ ભીતાભય – પ્રદમનિન્દિતમંગ્ – ઘ્રિ – પદ્મમ્ । સંસાર – સાગર – નિમજ્જદશેષ – જન્તુ – પોતાયમાનભભિનમ્ય જિનેશ્વરસ્ય ।।1।। યસ્ય સ્વયં સુરગુરુર્ગરિમામ્બુરાશેઃ સ્તોત્રં સુવિસ્ત્રત…
Everything is here
કલ્યાણ – મંદિર મુદારમવદ્ય – ભેદિ ભીતાભય – પ્રદમનિન્દિતમંગ્ – ઘ્રિ – પદ્મમ્ । સંસાર – સાગર – નિમજ્જદશેષ – જન્તુ – પોતાયમાનભભિનમ્ય જિનેશ્વરસ્ય ।।1।। યસ્ય સ્વયં સુરગુરુર્ગરિમામ્બુરાશેઃ સ્તોત્રં સુવિસ્ત્રત…
ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે જે એના થઇ જાય છે, એના એ થઇ જાય છે. ઋષભજી બોલાવે છે.. સપનામાં એથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય,…
તારું ધાર્યું બધું થાય છે મને આજે એ સમજાય છે. ના હું કોઇ નો ગર્વ લઉં તારા વિશ્વાસે જીવાય છે.. હું શાને કહું કે આ મુજથી થયું, તારી કરુણા છે…
આદ્યંતાક્ષર સંલક્ષ્યમક્ષરં વ્યાપ્ય યતિસ્થિતમ્ । અગ્નિજ્વાલાસમં નાદં બિન્દુરેખાસમન્વિતમ્ ।।1।। અગ્નિજ્વાલા – સમાકાન્તં મનોમલ – વિશોધનમ્ । દૈદીપ્યમાનં હત્પદ્મે તત્પદં નૌમિ નિર્મલમ્ ।।2।। યુગ્મમ્ ૐ નમોડર્હદ્બયઃ ઋષેભ્યઃ ૐ સિદ્ધેભ્યો નમો નમઃ…
ચોમાસી ચઉદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે ત્રણ ચોવીસીઓનાં તીર્થંકરોના 150 કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે આ…
ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીએ મોહ સંતાપ રે ; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે.. ।।1।। ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે ; અધમ વયણે નવિ ખીજીએ,…
નાણંમિ દંસણંમિ અ, ચરણંમિ તવંમિ તહ ય વીરિયંમિ, આયરણં આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ.. ।।1।। કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિણ્હવણે , વંજણ – અત્થ – તદુભએ, અટ્ઠવિહો નાણમાયારો.. ।।2।।…
દિવસના ચોઘડિયાઃ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ…
પૌષધમાં જરૂરી ઉપકરણ : ચરવળો, મુહપત્તિ, કટાસણું, ધોતીયું, ખેસ, સુતરનો કંદોરો, ઉનની કાંબળ, દંડાસણ, સંથારો, ઉત્તરપટ્ટો, માતરીયું (લઘુ – વડી નીતિ જતા બદલવા માટે) ચૂનાનું પાણી. પૌષધ વિધિ : રાત્રિ…
શ્રી શત્રુંજયના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર ; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. 1 સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર ; શેત્રુંજી નદીએ નાહ્યો નહીં,…